મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય…. …
તો મારી પીડા માં વધારો થાય…. …
…મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય….
તો મારા અશ્રુમાં વધારો થાય….
મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..
પણ તારાથી બહુ હુ દુર..
આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય…
તો કદાચ સંબધ માં સુધારો થાય…
-નીતા કોટેચા
No comments:
Post a Comment